# પ્રબોધકો તેમની શોધ અને પૂછપરછ દ્વારા કોની સેવા કરતા હતા? તેઓ વિશ્વાસીઓની સેવા કરતા હતા. # કોણ ઈચ્છે છે કે પ્રબોધકોની શોધ અને પૂછપરછના પરિણામો જાહેર થાય? દૂતો પણ ઇચ્છતા હતા કે પરિણામો જાહેર થાય.