translationCore-Create-BCS_.../1PE/01/07.md

736 B

વિવિધ કસોટીઓમાં તેમના માટે દુ:ખ અનુભવવું શા માટે જરૂરી હતું?

તે જરૂરી હતું જેથી તેમના વિશ્વાસની કસોટી કરવામાં આવે, અને જેથી તેઓનો વિશ્વાસ ઈસુ ખ્રિસ્તના પ્રગટીકરણ સમયે પ્રશંસા, મહિમા અને સન્માનમાં પરિણમે.

નાશ પામેલા સોના કરતાં વધુ કીમતી શું છે?

વિશ્વાસ સોના કરતાં વધુ કિંમતી છે.