# વિવિધ કસોટીઓમાં તેમના માટે દુ:ખ અનુભવવું શા માટે જરૂરી હતું? તે જરૂરી હતું જેથી તેમના વિશ્વાસની કસોટી કરવામાં આવે, અને જેથી તેઓનો વિશ્વાસ ઈસુ ખ્રિસ્તના પ્રગટીકરણ સમયે પ્રશંસા, મહિમા અને સન્માનમાં પરિણમે. # નાશ પામેલા સોના કરતાં વધુ કીમતી શું છે? વિશ્વાસ સોના કરતાં વધુ કિંમતી છે.