translationCore-Create-BCS_.../tit/03/05.md

9 lines
682 B
Markdown
Raw Normal View History

2021-11-05 07:41:09 +00:00
# ઈશ્વરે આપણને કયા માધ્યમથી બચાવ્યા?
ઈશ્વરે આપણને નવા જન્મના શુદ્ધિકરણથી તથા પવિત્ર આત્માના નવીનીકરણ દ્વારા બચાવ્યા.
# આપણે જે સારા કૃત્યો કર્યા છે તેના દ્વારા આપણો બચાવ થયો છે કે ઈશ્વરની દયા દ્વારા આપણો બચાવ થયો છે?
ઈશ્વરની દયા માત્રથી જ આપણો ઉદ્ધાર થયો છે.