# ઈશ્વરે આપણને કયા માધ્યમથી બચાવ્યા? ઈશ્વરે આપણને નવા જન્મના શુદ્ધિકરણથી તથા પવિત્ર આત્માના નવીનીકરણ દ્વારા બચાવ્યા. # આપણે જે સારા કૃત્યો કર્યા છે તેના દ્વારા આપણો બચાવ થયો છે કે ઈશ્વરની દયા દ્વારા આપણો બચાવ થયો છે? ઈશ્વરની દયા માત્રથી જ આપણો ઉદ્ધાર થયો છે.