gu_tn_old/1co/01/18.md

20 lines
802 B
Markdown

# Connecting Statement:
પાઉલ માણસના ડહાપણને બદલે ઈશ્વરના દહાપણ પર ભાર મૂકે છે.
# the message about the cross
ક્રૂસારોહણ વિશેનો ઉપદેશ અથવા ""વધસ્તંભ પર ખ્રિસ્તના મરણનો સંદેશ
# is foolishness
અર્થહીન છે અથવા ""મૂર્ખતા છે
# to those who are dying
અહીં ""મરણ પામવું"" એ આત્મિક મરણની પ્રક્રિયાનો ઉલ્લેખ કરે છે.
# it is the power of God
એ તો ઈશ્વરનું સામર્થ્ય છે જે આપણામાં કાર્ય કરે છે