gu_tn_old/1co/01/18.md

802 B

Connecting Statement:

પાઉલ માણસના ડહાપણને બદલે ઈશ્વરના દહાપણ પર ભાર મૂકે છે.

the message about the cross

ક્રૂસારોહણ વિશેનો ઉપદેશ અથવા ""વધસ્તંભ પર ખ્રિસ્તના મરણનો સંદેશ

is foolishness

અર્થહીન છે અથવા ""મૂર્ખતા છે

to those who are dying

અહીં ""મરણ પામવું"" એ આત્મિક મરણની પ્રક્રિયાનો ઉલ્લેખ કરે છે.

it is the power of God

એ તો ઈશ્વરનું સામર્થ્ય છે જે આપણામાં કાર્ય કરે છે