Connecting Statement:
શિષ્યો હજી પણ સમજી શક્યા નહિ કે ઈસુએ હમણાં જ શાસ્ત્રીઓ, ફરોશીઓ અને ટોળાંને શું કહ્યું. ઈસુએ તેમનો અર્થ તેમને વધુ સારી રીતે સમજાવ્યો.
Now
અહીં આશબ્દનો ઉપયોગ મુખ્ય વાર્તા પંક્તિમાં વિરામ દર્શાવવા થયો છે. ઈસુ હવે ભીડથી દૂર તેમના શિષ્યોની સાથેએક ઘરમાંછે.