gu_tn_old/mat/26/01.md

911 B

General Information:

અહીં સુવાર્તાના નવા ભાગની શરૂઆત થાય છે, જે ઈસુના વધસ્તંભ, મૃત્યુ અને પુનરુત્થાન વિશે જણાવે છે. ઈસુ તેમના શિષ્યોને કહે છે કે ઈસુ કેવી રીતે દુઃખ સહેશે અને મૃત્યુ પામશે.

It came about that when

પછી અથવા “પછી, ત્યારપછી."" આ શબ્દસમૂહ ઈસુના શિક્ષણ પછી જે બન્યું તે તરફ વૃતાંતને આગળ લઈ જાય છે.

all these words

આ ઈસુએ માથ્થી 24:3 માં શરૂ કરેલી સર્વ બાબતોનો ઉલ્લેખ કરે છે.