gu_tn/1CO/08/04.md

1004 B

આપણે

પાઉલ અને કરીથીઓ. (જુઓ: વ્યાપક)

જાણો કે “જગતમાં મુર્તીપુજા કઈ નથી, તમારે પોતે કઈ કહેવું હોય, “કે મૂર્તિમાં કઈ પરાક્રમ નથી કે આપણા માટે નકામી છે.”

આ જગતમાં મૂર્તિ કઈ નથી

તરફ: “આ જગતમાં મૂર્તિઓ નથી”

દેવો અને પ્રભુઓ

પાઉલ ઘણાં દેવોમાં માનતો નથી, પણ વિદેશીઓ તેઓમાં વિશ્વાસ કરે છે. તેને તે જાણે છે.

આપાણા

પાઉલ અને કરીથીઓ. (જુઓ: વ્યાપક)

આપણા માટે ત્યાં

“જેમાં આપણે વિશ્વાસ કરીએ છીએ”