gu_tn/1CO/06/19.md

1.6 KiB

શું તમે જાણો છો

“તમે પહેલેથી જ જાણો છો”. પાઉલ એ દર્શાવે છે કે તમે એ સત્ય પહેલેથી જ જાણો છો. (જુઓ: અલંકારિક પ્રશ્ન)

તમારું શરીર

દરેક ખ્રિસ્તી માણસનું શરીર એ પવિત્ર આત્માનું ભક્તિસ્થાન છે.

પવિત્ર આત્માનું ભક્તિસ્થાન

ઈશ્વરને ભક્તિસ્થાનમાં અર્પણ કરવામાં આવ્યું અને જ્યાં તેઓ વસે છે. તેવી જ રીતે, કરીથીઓના વિશ્વાસીઓનું શરીર પણ ભક્તિસ્થાન છે જ્યાં પવિત્ર આત્મા તેમનામાં હાજર છે. (જુઓ: અર્થાલંકાર)

તમને મુલ્ય આપીને ખરીદવામાં આવ્યા છે

ઈશ્વરે કરીથીઓને પાપાની ગુલામીમાંથી મુલ્ય આપીને સ્વતંત્ર કર્યાં છે. તરફ: “ઈશ્વરે તમારી સ્વતંત્રતા માટે મુલ્ય આપ્યું છે”.

તેથી

તરફ: “માટે” અથવા “આ જ્યાં સુધી સાચું છે” અથવા “આ હકીકતને લીધે”