gu_tn/1CO/05/09.md

1.3 KiB

શારીરિક રીતે અનૈતિક લોકો

આ એવા લોકો માટે છે કે જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે એવું કબૂલ કરે છે પણ એવા ને એવા જ હોય છે

દુનિયામાં અનૈતિક લોકો

જે લોકોએ અનૈતિક રીતે જીવનજીવવાનું પસંદ કરેલ છે જેઓ વિશ્વાસી નથી.

લાલચુ

“જેઓ લાલચુ છે” અથવા “જેઓ પાસે જે છે તે મેળવવાની ઇચ્છા રાખનાર”

છેતરનાર

આનો મતલબ કે જે લોકો પૈસાને માટે અને સપંતીને માટે છેતરે છે.

તેઓથી દૂર રહેવા માટે જગતમાંથી નીકળી જવું પડે

આ જગતમાં કોઈ એવું સ્થાન નથી કે જે આવી વર્તણૂંકથી સ્વતંત્ર હોય. તરફ: “જેઓ દરેલ માણસોને વખોડે છે તેઓથી દૂર રહેવું.”