gu_tn/1CO/05/09.md

15 lines
1.3 KiB
Markdown
Raw Normal View History

2017-08-28 23:16:38 +00:00
# શારીરિક રીતે અનૈતિક લોકો
આ એવા લોકો માટે છે કે જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે એવું કબૂલ કરે છે પણ એવા ને એવા જ હોય છે
# દુનિયામાં અનૈતિક લોકો
જે લોકોએ અનૈતિક રીતે જીવનજીવવાનું પસંદ કરેલ છે જેઓ વિશ્વાસી નથી.
# લાલચુ
“જેઓ લાલચુ છે” અથવા “જેઓ પાસે જે છે તે મેળવવાની ઇચ્છા રાખનાર”
# છેતરનાર
આનો મતલબ કે જે લોકો પૈસાને માટે અને સપંતીને માટે છેતરે છે.
# તેઓથી દૂર રહેવા માટે જગતમાંથી નીકળી જવું પડે
આ જગતમાં કોઈ એવું સ્થાન નથી કે જે આવી વર્તણૂંકથી સ્વતંત્ર હોય. તરફ: “જેઓ દરેલ માણસોને વખોડે છે તેઓથી દૂર રહેવું.”