gu_tn/1CO/03/16.md

992 B

શું તમને નથી જાણતા કે તમે ઈશ્વરનું ભક્તિસ્થાન છો અને ઈશ્વરનો આત્મા તમારામાં વસે છે?

તરફ: “તમે ઈશ્વરનું ભક્તિસ્થાન છો અને ઈશ્વરનો આત્મા તમારામાં વસે છે.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

નાશ

“નાશ” અથવા “નુકસાન”

ઈશ્વર તે માણસનો નાશ કરશે. ઈશ્વરનું ભક્તિસ્થાન પવિત્ર છે, અને તે તમે છો.

તરફ: ”ઈશ્વર તે માણસનો નાશ કરશે કારણ કે તેમનું ભક્તિસ્થાન પવિત્ર છે અને તમે પવિત્ર છો.” (જુઓ: અનુક્ત શબ્દ)