# શું તમને નથી જાણતા કે તમે ઈશ્વરનું ભક્તિસ્થાન છો અને ઈશ્વરનો આત્મા તમારામાં વસે છે? તરફ: “તમે ઈશ્વરનું ભક્તિસ્થાન છો અને ઈશ્વરનો આત્મા તમારામાં વસે છે.” (જુઓ: અલંકારિક પ્રશ્ન) # નાશ “નાશ” અથવા “નુકસાન” # ઈશ્વર તે માણસનો નાશ કરશે. ઈશ્વરનું ભક્તિસ્થાન પવિત્ર છે, અને તે તમે છો. તરફ: ”ઈશ્વર તે માણસનો નાશ કરશે કારણ કે તેમનું ભક્તિસ્થાન પવિત્ર છે અને તમે પવિત્ર છો.” (જુઓ: અનુક્ત શબ્દ)