gu_tn/1CO/03/12.md

2.1 KiB

હવે જે કોઈ ઈમારત સોના, ચાંદી, મુલ્યવાન પથ્થર, લાકડું, ઘાસ અથવા ઘાસથી બનાવી હોય

ઈમારત બનાવવાને માટે જે સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે એ જ રીતે માણસના આત્મિક જીવનભર વર્તન અને ક્રિયાને ઘડવામાં આત્મિક ગુણોનો ઉપયોગ થાય છે. તરફ: અગર જો કોઈ કિંમતી વસ્તુઓથી ઈમારત બાંધે કે સસ્તા, સળગી જાય તેવા”. (જુઓ: અર્થાલંકાર)

મુલ્યવાન પથ્થર

“કિમતી પથ્થરો.”

તેનું કામ દિવસના અજવાળામાં પ્રગટ કરવામાં આવશે.

જેમ દિવસ બાંધકામ કરનારાઓનું કામ પ્રગટ કરે છે, તેવી જ રીતે ઈશ્વરની હાજરી માણસના પ્રયત્નો અને તેના ગુણ પ્રગટ કરે છે. તરફ: “દિવસ ઉત્તમ કામોની ગુણવત્તા પ્રગટ કરશે”. (જુઓ: અર્થાલંકાર)

તે અગ્નીમાં પ્રગટ કરવામાં આવશે; અગ્નિ દરેકના કામની ગુણવત્તા પારખશે.

જેમ અગ્નિ મજબૂતાઈને પ્રગટ કરશે અથવા ઈમારતની નબળાઈનો નાશ કરશે તેમ ઈશ્વરનો અગ્નિ માણસના પ્રયત્નો અને કાર્યોને ન્યાયદ્વારા પારખશે.. તરફ: “અગ્નિ કામની ઉત્તમતા બતાવશે .” (જુઓ: અર્થાલંકાર)