gu_tn/1CO/03/06.md

1.3 KiB

રોપ્યું

ઈશ્વરનું જ્ઞાન એક રોપાની સાથે સરખાવવામાં આવ્યું છે જેમ રોપેલું વૃદ્ધિ પામે છે તેમ. (જુઓ: અર્થાલંકાર)

પાણી પાયું

જેમ બીજને પાણીની જરૂર છે, વિશ્વાસમાં પણ વૃદ્ધિ પામવાને શિક્ષણની જરૂર છે. (જુઓ: અર્થાલંકાર)

વૃદ્ધિ

જેમ ઝાડ વિકસે છે અને વૃદ્ધિ પામે છે, તેમ જે ઈશ્વરમાં વિશ્વાસ અને ઈશ્વરનું જ્ઞાન વૃદ્ધિ પામીને ઊંડું અને મજ્બીત બનવું જોઈએ. (જુઓ: અર્થાલંકાર)

જે રોપે છે ઈ કંઈ નથી, પણ એ ઈશ્વર છે જે વૃદ્ધિ આપે છે

પાઉલ ભાર મૂકતા જણાવે છે કે તે અથવા અપોલોસ વિશ્વાસીઓના આત્મિક વિકાસના જવાબદાર નથી પણ એ તો ઈશ્વરનું કાર્ય છે.