gu_tn/1CO/02/10.md

1.0 KiB

આ એ બાબતો છે

ઈસુ અને વધસ્તંભનું સત્ય.

તેનામાં રહેલા આત્મા વિના માણસના વિચારોને કોણ જાણી શકે?

પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ કરીને કહે છે કે પોતાના સિવાય માણસની અંદર રહેલા વિચારોને કોણ જાણી શકે. તરફ: “માણસના આત્મા સિવાય કોઈ જાણી શકતું નથી કે તે વ્યક્તિ શું વિચારે છે” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

માણસનો આત્મા

આ નોંધ રાખો “આત્મા” માણસની અંદર રહેલો અશુદ્ધ કે દુષ્ટ આત્મા દર્શાવે છે જે ઈશ્વરના આત્માથી ભિન્ન છે.