gu_tn/ROM/14/01.md

1.3 KiB

પાઉલ વિશ્વાસીઓને યોગ્ય જીવન સંબંધી સૂચન કરવાનું ચાલુ રાખે છે.

વિશ્વાસમાં નબળો

" જે કોઈ ખાવા કે પીવા સંદર્ભે દોષની લાગણી અનુભવતો હોય તેને માટે વપરાયેલ છે # પણ એવા શંકાસ્પદ પ્રશ્નો વિષે ચુકાદો ન આપી શકાય હોય તેને માટે નહિ

" પરંતુ એટલા માટે નહીકે તમે તેમની સાથે તેને સારું દલીલો કરી શકો "

એક તરફ, એક માણસને કશુંપણ ખાવા માટે વિશ્વાસ છે પરંતુ બીજી તરફ

"એકતરફ" અને " બીજી તરફ" એ વિધાનો કોઈક બાબતને માટે બે વિચારસરણીનો પરિચય કરાવે છે. વૈકલ્પિક ભાષાંતર : " એક વ્યક્તિને કંઈપણ ખાવાનો વિશ્વાસ છે , પરંતુ" (જુઓ: રૂઢીપ્રયોગ )