gu_tn/ROM/11/30.md

890 B

તમે પહેલા અનઆજ્ઞાંકિત હતા

" ભૂતકાળમાં તમે ઉલ્લંઘન કરના હતા." "તમે" સર્વનામ યહૂદી વિશ્વાસીઓને માટે છે જે બહુવચનમાં છે.

દેવે બધાને અવિશ્વાસને આધીન ઠરાવ્યા

આનો અર્થ એમ પણ થાય કે દેવે દરેકજણને એવા બનાવ્યા કે દરેકજણ તેને અનાધીન થવાનું બંધ ન કરે., જેમકે કેદીઓ કેદમાંથી છૂટી શકે એમ નથી : " દેવે દરેકને તેની અનઆધીનતાના કેદી બનાવ્યા છે ." ( જુઓ: રૂપક )