gu_tn/ROM/10/16.md

6 lines
838 B
Markdown

# પણ સઘળાએ તે સુવાર્તા માની નહિ
" પણ બધા યહુદીઓએ સાંભળ્યું નહિ "
# પ્રભુ, કોણે અમારા સંદેશ પર વિશ્વાસ કર્યો ?
યશાયાએ શાસ્ત્રમાં જે ભવિષ્યવાણી કરી હતી કે ઘણા યહુદીઓ ઇસુમાં વિશ્વાસ કરશે નહિ તે ભારપૂર્વક દર્શાવવા માટે પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. અહી " અમારા" શબ્દ દેવ અને યશાયાને દર્શાવે છે." ( જુઓ: પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન )