gu_tn/ROM/10/16.md

838 B

પણ સઘળાએ તે સુવાર્તા માની નહિ

" પણ બધા યહુદીઓએ સાંભળ્યું નહિ "

પ્રભુ, કોણે અમારા સંદેશ પર વિશ્વાસ કર્યો ?

યશાયાએ શાસ્ત્રમાં જે ભવિષ્યવાણી કરી હતી કે ઘણા યહુદીઓ ઇસુમાં વિશ્વાસ કરશે નહિ તે ભારપૂર્વક દર્શાવવા માટે પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. અહી " અમારા" શબ્દ દેવ અને યશાયાને દર્શાવે છે." ( જુઓ: પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન )