gu_tn/ROM/10/11.md

1.9 KiB

એના ઉપર જે કોઈ વિશ્વાસ કરશે તે શરમાશે નહિ

" કોઈપણ તેની પર વિશ્વાસ કરશે તે શરમાશે નહિ." સક્રિય ક્રિયાપદ સાથે આનું ભાષાંતર આવું થાય : " જે કોઈ પણ તેનામાં વિશ્વાસ કરશે તેને દેવ શરમમાં નાખશે નહિ. " વૈકલ્પિક ભાષાંતર : જે દરેક વિશ્વાસ કરશે તેણે દેવ માન આપશે. " ( જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય અને )

યહૂદી અને ગ્રીકમાં કોઈ તફાવત નથી

" આ રીતે, દેવ યહૂદી અને ગ્રીક સાથે સરખો વ્યવહાર કરે છે" ( યુંડીબી)

અને જેઓ સર્વ તેને વિનંતી કરે છે તેઓને માટે તેની સંપતિ છે

" અને જેઓ સર્વ તેના પર ભરોસો કરે છે તેઓને ભરપુર આશિષ આપે છે"

કેમકે જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે તે તારણ પામશે

" નામ " શબ્દ સંપૂર્ણ વ્યક્તિને દર્શાવે છે. સક્રિય ક્રિયાપદ સાથે આનું ભાષાંતર આવું થાય : " જેઓ દરેક તેનામાં વિશ્વાસ કરશે તેઓને પ્રભુ બચાવશે

તારશે. ( જુઓ: સક્રિય કે નિષ્ક્રિય )