gu_tn/ROM/09/30.md

1023 B

તો પછી આપણે શું કહીશું ?

“આ આપણે કહેવુજ જોઈએ " (જુઓ: પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન )

એજ કે વિદેશીઓ

" આપણે કહીશુકે વિદેશીઓ"

ન્યાયીપણાની પાછળ લાગુ રહેતા

" દેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવો "

ન્યાયીપણું મળ્યું એટલેકે વિશ્વાસથી જે ન્યાયીપણું મળે છે તે

" તેના દીકરામાં વિશ્વાસ કરીને દેવને પ્રસન્ન કર્યા"

પહોંચી શક્યા નહિ

" નિયમ પાલન દ્વારા ન્યાયીપણું મેળવી શક્યા નહિ. (જુઓ: સવિસ્તાર અને ટૂંકમાં )