gu_tn/ROM/09/14.md

1.6 KiB

તો પછી આપણે શું કહીશું? પાઉલ આ પ્રશ્નના જવાબનિ અપેક્ષા રાખતો નથી. દેવ અન્યાયી છે તે નિર્ણય સુધારવા માટે તે પ્રશ્નનો ઉપયોગ કરે છે. ( જુઓ: પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન)

ના એવું કદી ન થાઓ

" એ શક્ય નથી! " અથવા " ખરેખર એમ ન થાય !" આવું થાય તેનો આ વિધાન સખત નકાર કરે છે . તમારી ભાષામાં આના સરખું વિધાન હોય તો તેનો તમે અહીં ઉપયોગ કરી શકો છો.

કેમકે તેને મૂસાણે કહ્યું

" કેમકે દેવે મુસાને કહ્યું "

માટે જે ઈચ્છા કરે છે તેનાથી નહિ કે દોડ્નારથી નહિ

" લોકો જે ઈચ્છે છે તેના કારણે નહિ અથવા તો તેઓ સખત મહેનત કરે છે માટે "

દોડ્નારથી નહિ

કોઈક દોડમાં દોડે છે તેની સાથે કોઈક લક્ષ્ય પ્રાપ્ત કરવા સખત મહેનત કરે છે તેની સરખામણી પાઉલ કરે છે. * જુઓ: રૂપક )