gu_tn/ROM/07/22.md

1.3 KiB

આંતરિક માણસ

વ્યક્તિનો દેહ મરણ પામે પછી જે ભાગ રહે છે તે ( જુઓ : રૂપક )

જુદા પ્રકારનો સિધ્ધાંત મારા શરીરના અવયવોમાં, મારા મનના નવા સિધ્ધાંત સાથે લડે છે, અને મને બંધનમાં લાવે છે

મારો જુનો સ્વભાવ જે કહે છે તેજ હું કરી શકું છું , આત્મા જે પ્રમાણે મને બતાવે છે તે મુજબ જીવવું નહિ. "

મારા શરીરના અવયવોમાં જુદો સિધ્ધાંત

જુનો સ્વભાવ, લોકો જયારે જન્મે છે ત્યારે જે સ્વભાવ હોય છે તે # તે નવો સિધ્ધાંત

" નવો આત્મિક રીતે જીવંત સ્વભાવ "

પાપનો નિયમ જે મારા શરીરમાં છે તે

" મારો પાપી સ્વભાવ, " જે પાપી સ્વભાવ સાથે મારો જન્મ થયો "