પાપે , આજ્ઞા દ્વારા તક મળતા, મને આજ્ઞા વડે ઠગ્યો અને મારી નાખ્યો
મૂર્તસ્વરૂપ તરીકે
પાપ
" મારી પાપ કરવાની ઈચ્છા"
આજ્ઞા દ્વારા તક મળતા
જુઓ ૭:૮
તેને મને મારી નાખ્યો
" તેણે મને દેવથી જુદો /અલગ કરી દીધો".( જુઓ યુંડીબી., રૂપક)
તેથી
કારણકે નિયમ પાપને ઠગ અને ખૂની તરીકે જોવાની પરવાનગી આપે છે .