gu_tn/ROM/04/06.md

1.2 KiB

દાઉદ પણ એવા માણસને આશીર્વાદ આપે છે કે જેને કરણી વિના દેવ ન્યાયી ગણે છે

વૈકલ્પિક ભાષાંતર: " એજરીતે, જેને દેવ કરણી વિના ન્યાયી ગણે છે તેના વિષે દાઉદે પણ લખ્યુંછેકે કેવી રીતે દેવ માણસને આશિર્વાદિત કરે છે

જેઓના અપરાધ માફ થયા છે..જેના પાપ ઢંકાયા છે... જેને લેખે પ્રભુ પાપ નહિ ગણે

વૈકલ્પિક ભાષાંતર: " જેના પાપ દેવે માફ કર્યા છે...જેના પાપ દેવે ઢાંકયા છે .. જેના પાપ દેવ ગણે નહિ" એકજ વિચાર ત્રણ અલગ રીતે વર્ણવ્યો છે, જોડકાને " ત્રિપુટી"માં વધારી. ( જુઓ : જોડકા, સક્રિય કે નિષ્ક્રિય )