gu_tn/ROM/03/27.md

1.1 KiB

પાઉલ જે મુદ્દાઓ કહી રહયો છે તે ખરખર સાચા છે તે ભારપૂર્વક જણાવવા માટે તે પ્રશ્નાર્થસૂચક પ્રશ્નોના જવાબ આપે છે ( જુઓ : પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન )

શેના આધારે/પાયા પર ?

" કયા કારણ માટે ? અથવા " શા માટે અભિમાનને બાકાત રાખ્યું છે ? " અથવા " શા માટે આપણે અભિમાન ન કરી શકીએ ?

કરણીના ? " શું આપણે નિયમને પાળીએ છીએ માટે અભિમાનને બાકાત રાખ્યું છે ? "

વિશ્વાસના આધારે/પાયા પર

" કારણકે આપણે ઇસુમાં વિશ્વાસ કરીએ છીએ "

તેના વગર

" તેના સિવાય