1.1 KiB
1.1 KiB
પાઉલ જે મુદ્દાઓ કહી રહયો છે તે ખરખર સાચા છે તે ભારપૂર્વક જણાવવા માટે તે પ્રશ્નાર્થસૂચક પ્રશ્નોના જવાબ આપે છે ( જુઓ : પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન )
શેના આધારે/પાયા પર ?
" કયા કારણ માટે ? અથવા " શા માટે અભિમાનને બાકાત રાખ્યું છે ? " અથવા " શા માટે આપણે અભિમાન ન કરી શકીએ ?
કરણીના ? " શું આપણે નિયમને પાળીએ છીએ માટે અભિમાનને બાકાત રાખ્યું છે ? "
વિશ્વાસના આધારે/પાયા પર
" કારણકે આપણે ઇસુમાં વિશ્વાસ કરીએ છીએ "
તેના વગર
" તેના સિવાય