gu_tn/ROM/03/11.md

876 B

કોઈ સમજનાર નથી

" ખરેખર કોઈપણ દેવનું સત્ય સમજતું નથી."

કોઈપણ દેવને ખંતથી શોધતું નથી

" દેવ સાથે ન્યાયી સંબંધ બાંધવા માટે કોઈપણ નિખાલસતાથી પ્રયત્ન કરતો નથી.

ભટકી ગયા છે

" દેવ અને તેમને માટેની દેવની ન્યાયી ઈચ્છાને અવગણી છે. " ( જુઓ : સામુહિક અને માર્યાદિત )

નકામા થયા છે

" જ્યાં સુધી દેવની ઈચ્છાને લાગેવળગે છે ત્યાંસુધી તેઓ નકામા થયા છે ."