gu_tn/ROM/01/16.md

3.5 KiB

કારણકે હું શરમાતો નથી

પાઉલ સમજાવે છે કે શા માટે તે રોમમાં સુવાર્તા પ્રગટ કરવા માંગે છે. # હું સુવાર્તાથી શરમાતો નથી

વૈકલ્પિક ભાષાંતર: " હું સુવાર્તા પ્રગટ કરું છું ત્યારે આત્મવિશ્વાસથી ભરપુર હોઉં છું , ભલેને ઘણા લોકો તેને સ્વીકારે નહિ. " ( જુઓ : ) # કારણકે તેમાં

પાઉલ સમજાવે છે કે શામાટે તે આત્મવિશ્વાસથી સુવાર્તા પ્રગટ કરે છે. # દરેક વિશ્વાસ કરનારને તે દેવનું તારણ પમાડનારું પરાક્રમ છે

" સુવાર્તા દ્વારા, જેઓ ખ્રિસ્તમાં વિશ્વાસ કરે છે તેઓને દેવ પરાક્રમથી તારણ આપે છે." # પ્રથમ યહૂદીને અને પછી વિદેશીને

" યહૂદી લોકોને " અને " વિદેશીને" # પ્રથમ

સારા સમાચાર ગ્રીક

વિદેશીઓથી અગાઉ

પહેલા યહુદીઓને પ્રગટ કરવામાં આવ્યા, તેથી કદાચ અહી પ્રાથમિક અર્થ એ છે કે (૧) સમય પ્રમાણે પ્રથમ ,પરંતુ તેનો અર્થ એવો પણ થઇ શકે (૨) " બહુજ મહત્વતાથી # દેવનું ન્યાયીપણું વિશ્વાસ થી વિશ્વાસમાં પ્રગટ થયું છે

" દેવે પ્રગટ કર્યું છે કે છે કે શરૂઆત થી અંત સુધી લોકો વિશ્વાસથી ન્યાયી ઠરે છે." વૈકલ્પિક ભાષાંતર: " જેઓને વિશ્વાસ છે તેઓને દેવે તેનું ન્યાયીપણું પ્રગટ કર્યું છે , અને પરિણામે તેમનો વિશ્વાસ વધે " અથવા " કારણકે દેવ વિશ્વાસુ છે , તે તેનું ન્યાયીપણું પ્રગટ કરે છે , અને પરિણામે લોકોનો વિશ્વાસ વધે." ( જુઓ : સક્રિય કે નિષ્ક્રિય ) # ન્યાયી વિશ્વાસથી જીવશે

" એતો લોકો છે, જે દેવમાં વિશ્વાસ કરે છેકે જેથી દેવ તેમને ન્યાયી ગણે અને તેઓ સદાકાળ જીવે'