gu_tn/REV/07/15.md

6 lines
451 B
Markdown

# તેઓ, તેમને, તેમનાં
આ બધા સર્વનામ જે મોટી સતાવણીમાંથી પાર આવ્યા તેમને દર્શાવે છે.
# સૂર્યની ઝાળ તેમને લાગશે નહીં
આનો અર્થ એ કે આ લોકોને સૂર્ય તેની ગરમીથી ત્રાસ પમાડશે નહીં.