gu_tn/REV/07/15.md

451 B

તેઓ, તેમને, તેમનાં

આ બધા સર્વનામ જે મોટી સતાવણીમાંથી પાર આવ્યા તેમને દર્શાવે છે.

સૂર્યની ઝાળ તેમને લાગશે નહીં

આનો અર્થ એ કે આ લોકોને સૂર્ય તેની ગરમીથી ત્રાસ પમાડશે નહીં.