જેમને મુદ્રિત કરવામાં આવ્યા
એટલે: “જેમના પર દેવની મુદ્રા/નિશાની હતી” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
બાર હાજર
દરેક કુળ માંથી ૧૨,૦૦૦ (જુઓ: સંખ્યા)
૧૪૪,૦૦૦
દરેક કુળ માંથી ૧૨,૦૦૦ થઇ ને કૂલ સંખ્યા (જુઓ: સંખ્યા)
ઇસ્રાએલ લોકના દરેક કુળ
ઇસ્રાએલ લોકના બાર કુળ હતા, જે યાકુબના બાર દીકરાઓના નામ પરથી પડ્યા.