916 B
916 B
યહુદા કેવી રીતે આપઘાત કરે છે તે વાત અહીં જારી છે.
નાંખવું ઉચિત નથી
“આપણા કાયદા/નિયમ પ્રમાણે આવું કરવું ઉચિત નથી”
નાંખવું
“સોનાના સિક્કા નાંખવા”
લોહીના પૈસા/નાણું
માણસને મારી નાંખવા માટે ચૂકવેલા નાણાં
કુંભારનું ખેતર
કોઈ પરદેશી જો યરુશાલેમમાં મરણ પામે તો તેને દફનાવા માટે જે જમીન ખરીદવામાં આવી તે. (જુઓ: )
આજ દિન સુધી
લેખકના આ લખાણ લખતા સુધી