gu_tn/MAT/27/06.md

916 B

યહુદા કેવી રીતે આપઘાત કરે છે તે વાત અહીં જારી છે.

નાંખવું ઉચિત નથી

“આપણા કાયદા/નિયમ પ્રમાણે આવું કરવું ઉચિત નથી”

નાંખવું

“સોનાના સિક્કા નાંખવા”

લોહીના પૈસા/નાણું

માણસને મારી નાંખવા માટે ચૂકવેલા નાણાં

કુંભારનું ખેતર

કોઈ પરદેશી જો યરુશાલેમમાં મરણ પામે તો તેને દફનાવા માટે જે જમીન ખરીદવામાં આવી તે. (જુઓ: )

આજ દિન સુધી

લેખકના આ લખાણ લખતા સુધી