gu_tn/MAT/27/03.md

804 B

અહીં સુવાર્તાનો લેખક ઈસુની ધરપકડની વાત રોકી યહુદા એ કેવી રીતે આપઘાત કર્યો તે વાત કરે છે. (૨૭:૩

૧૦)

પછી જ્યારે યહુદાએ

અહીં યહુદાનું પ્રકરણ ચાલુ થાય છે.

સોનાના ત્રીસ સિક્કા

મુખ્ય યાજકોએ ઈસુને પરસ્વાધીન કરવાને માટે યહુદાને જે નાણા આપ્યા હતા તે (૨૬:૧૫)

નિર્દોષ લોહી

“એવી વ્યક્તિ જે મરણને યોગ્ય નહોતી” (જુઓ: )