12 lines
804 B
Markdown
12 lines
804 B
Markdown
|
અહીં સુવાર્તાનો લેખક ઈસુની ધરપકડની વાત રોકી યહુદા એ કેવી રીતે આપઘાત કર્યો તે વાત કરે છે. (૨૭:૩
|
||
|
|
||
|
૧૦)
|
||
|
# પછી જ્યારે યહુદાએ
|
||
|
|
||
|
અહીં યહુદાનું પ્રકરણ ચાલુ થાય છે.
|
||
|
# સોનાના ત્રીસ સિક્કા
|
||
|
|
||
|
મુખ્ય યાજકોએ ઈસુને પરસ્વાધીન કરવાને માટે યહુદાને જે નાણા આપ્યા હતા તે (૨૬:૧૫)
|
||
|
# નિર્દોષ લોહી
|
||
|
|
||
|
“એવી વ્યક્તિ જે મરણને યોગ્ય નહોતી” (જુઓ: )
|