gu_tn/MAT/24/34.md

725 B

પોતાના બીજા આગમન પહેલા શું શું બનશે તે સબંધી ઈસુ અહીં શિષ્યોને કહી રહ્યાં છે.

આ પેઢી ગુજરી જશે નહીં

“આજે જેઓ હયાત છે તેઓ મરશે નહીં” (જુઓ: )

જ્યાં સુધી આ બધી બાબતો બનશે

એટલે: “જ્યાં સુધી દેવ આ બધી બાબતો કરે નહીં”

આકાશ તથા પૃથ્વી જતા રહેશે

“આકાશ અને પૃથ્વીનું અસ્તિત્વ મટી જશે”