પોતાના બીજા આગમન પહેલા શું શું બનશે તે સબંધી ઈસુ અહીં શિષ્યોને કહી રહ્યાં છે.
આ પેઢી ગુજરી જશે નહીં
“આજે જેઓ હયાત છે તેઓ મરશે નહીં” (જુઓ: )
જ્યાં સુધી આ બધી બાબતો બનશે
એટલે: “જ્યાં સુધી દેવ આ બધી બાબતો કરે નહીં”
આકાશ તથા પૃથ્વી જતા રહેશે
“આકાશ અને પૃથ્વીનું અસ્તિત્વ મટી જશે”