gu_tn/MAT/23/16.md

1.0 KiB

તેમના ઢોંગ બદલ ઈસુ ધાર્મિક આગેવાનો વિરુદ્ધ બોલવાનું જારી રાખે છે.

આંધળા દોરનારા...મૂર્ખો

જો કે આગેવાનો શારીરિક રીતે આંધળા નથી પણ તેઓ પોતે કેવા ખોટા છે તે તેઓ જોઈ શકતા નથી. (જુઓ: રૂપક)

તેના સમથી બંધાયેલો છે

એટલે: “તેને જે કરવાને વચન આપ્યું તે પૂરું કરવું” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

કયું મોટું છે, સોનું કે સોના ને પવિત્ર કરનાર મંદિર?

ઈસુ આ પ્રશ્ન દ્વારા ફરોશીઓને ધમકાવે છે. (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)