gu_tn/MAT/20/17.md

1.2 KiB

યરુશાલેમ તરફ મુસાફરી કરતા ઈસુ શિષ્યોને શીખવાનું જારી રાખે છે.

આપણે જઈએ છીએ

ઈસુ અહીં તેની સાથે શિષ્યોનો સમાવેશ કરે છે. (જુઓ: )

માણસના દીકરાને સોંપી દેવામાં આવશે

એટલે: “કોઈ માણસના દીકરાએ સોંપી દેશે” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

તેઓ તેને અપરાધી ઠરાવશે...ઠઠ્ઠા મશ્કરી કરવાને સારુ તેઓ તેને વિદેશીઓને સોંપી દેશે

મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ તેને અપરાધી ઠરાવી વિદેશીઓને સોંપી દેશે અને વિદેશીઓ ઠઠ્ઠા મશ્કરી કરશે.

તે પાછો ઉઠાડવામાં આવશે

એટલે: “દેવ તેને સજીવન કરશે” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)