અહીં ઈસુ અને ધાર્મિક આગેવાનો વચ્ચે આમના
સામના ની શરૂઆત થાય છે. ખરાબ વાતાવરણ
“વાદળીયું, અને તોફાની વાતાવરણ” ઝડી પડશે
“અંધારિયું અને ડરામણું” કોઈ ચિન્હ અપાશે નહીં
એટલે “દેવ આ લોકોને કોઈ ચિન્હ આપશે નહીં” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)