ઈસુનો શાસ્ત્રીઓ તથા ફરોશીઓ સાથે આમનો
સામનો આગળ વધે છે.
જે કોઈ
“જે કોઈ પણ” અથવા “જો કોઈ”
તારા બાપનું સન્માન કર
તારા બાપની કાળજી રાખી તેમની પ્રત્યે સન્માન દર્શાવ.
તમારી પ્રણાલિકાને લીધે દેવનું વચન તમે રદ કરો છો
એટલે: “તમારી પ્રણાલિકાને તમે દેવના વચનથી પણ વધુ મહત્વ આપ્યું છે.