gu_tn/MAT/09/29.md

1.6 KiB

બે આંધળા માણસોને ઈસુ સાજાપણું આપે છે તે પ્રકરણ અહીં સમાપ્ત થાય છે.

તેમની આંખોને અડકીને કહે છે

ઈસુ બંને માણસોની આંખોને એકસાથે અડક્યા કે પોતાના જમણા હાથથી તેમને એક પછી એક અડક્યા એ સ્પષ્ટ નથી. ડાબો હાથ સામાન્ય રીતે અસ્વચ્છ કામો માટે વપરાતો, તેથી ઈસુએ મોટાભાગે પોતાનો જમણો હાથ જ વાપર્યો હશે. ઈસુ તેમને અડ્યા ત્યારે જ બોલ્યા કે પહેલા અડ્યા અને પછી બોલ્યા એ પણ સ્પષ્ટ નથી.

તેમની આંખો ઉઘડી ગઈ

“દેવે તેમને સાજાપણું આપ્યું” અથવા “બે આંધળા માણસ જોઈ શક્યા” (જુઓ: પ્રત્યક્ષ અથવા પરોક્ષ)

પણ

“એના બદલે.” ઈસુએ આ બે માણસોને જે કહ્યું તે પ્રમાણે તેમણે કર્યું નહીં.

ખબર ફેલાવી

“તેમની સાથે જે થયું હતું તે ઘણા બધા લોકોને કીધું”