gu_tn/MAT/09/14.md

16 lines
1.3 KiB
Markdown

યોહાન બાપ્તિસ્મી ના શિષ્યો એ વાત નો વાંધો ઉઠાવે છે કે ઈસુના શિષ્યો શા માટે ઉપવાસ નથી કરતા.
# જાનૈયા શોક કરી શકે...તેમની..?
વર જાનૈયા સાથે હોય ત્યારે કોઈપણ એવી આશા ન રાખી શકે કે તેઓ ઉપવાસ કરે. (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)
# જાનૈયા
ઈસુના શિષ્યો માટેનું રૂપક (જુઓ: રૂપક)
# વર તેમની સાથે છે...ત્યારે વર ને લઇ લેવામાં આવશે
“વર” ઈસુ છે, જે હજુ જીવંત છે, અને શિષ્યોની સાથે છે. (જુઓ: રૂપક)
# વર ને લઇ લેવામાં આવશે
“કોઈ વર ને લઇ જશે.” આ રૂપક તેને મારી નાંખવામાં આવ્યો એમ દર્શાવે છે. (જુઓ: રૂપક, પ્રત્યક્ષ/પરોક્ષ)
# ઉદાસ થશે
“વિલાપ કરશે...દુઃખી થશે”