24 lines
1.9 KiB
Markdown
24 lines
1.9 KiB
Markdown
ઈસુનું પક્ષઘાતીને સાજાપણું આપવાનું પ્રકરણ અહીં સમાપ્ત થાય છે. ત્યારબાદ ઈસુ એક કર ઉઘરાવનાર વ્યક્તિને પોતાના શિષ્ય બનવાને તેડું આપે છે.
|
|
# સ્તુતિ
|
|
|
|
જુઓ: ૫:૧૬.
|
|
# આવો અધિકાર
|
|
|
|
પાપ માફ કરવાનો અધિકાર
|
|
# માથ્થી...તેને...તે
|
|
|
|
મંડળીની પ્રણાલિકા જણાવે છે કે આ માથ્થી જ આ સુવાર્તાનો લેખક છે, પરંતુ લખાણમાં “તેને” અને “તે” સર્વનામ માં “હું” અને “મને” નો બદલાવ જોવા મળતો નથી.
|
|
# તેણે તેને કહ્યું
|
|
|
|
“ઈસુએ માથ્થીને કહ્યું”
|
|
# ઈસુ ત્યાંથી પસાર થતો હતો ત્યારે
|
|
|
|
કલમ ૯:૮ માં “જુઓ” થી જે નવી ઘટના શરૂ થાય છે તેનો અણસાર આ વાક્ય આપે છે.
|
|
# રસ્તે થઈને જતો હતો
|
|
|
|
ઈસુ ઉપરની તરફ કે નીચે અથવા કફર
|
|
|
|
નહૂમ તરફ કે પછી એનાથી વિરુદ્ધ દિશામાં જતા હતા તે બહુ સ્પષ્ટ નથી.
|
|
# તે ઊઠીને તેની પાછળ ગયો
|
|
|
|
તેના શિષ્યની જેમ “માથ્થી ઊઠીને ઈસુની પાછળ ચાલ્યો”, માત્ર ઈસુના આગળના પડાવ સુધી જ ચાલ્યો એમ નહીં. |