gu_tn/MAT/08/26.md

2.3 KiB

ઈસુ તોફાનને શાંત પાડે છે તે પ્રકરણની અહીં આગળ વધે છે.

તેઓને

શિષ્યોને

તમે

આ બહુવચન છે.

તમે શા વાસ્તે ભયભીત થાઓ છો?

ઈસુ આ પ્રશ્ન વડે શિષ્યોને ઠપકો આપે છે. આનો મતલબ “તમારે ભયભીત ન થવું જોઈએ” અથવા “તમારે ભયભીત થવા જેવું કંઈ નથી.” (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)

ઓ અલ્પવિશ્વાસીઓ, તમે

“તમે” અહીં બહુવચન છે. જુઓ:૬:૩૦.

આ કઈ તરેહનું માણસ છે કે પવન તથા સમુદ્ર પણ એનું માને છે?

આ વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન દર્શાવે છે કે શિષ્યો અચરત થયાં. આને આ રીતે પણ સમજી શકાય, “પવન અને સમુદ્ર પણ તેનું માને છે! આ કઈ પ્રકારનો માણસ છે?” અથવા “આ માણસ અમે અત્યાર સુધી જોયેલા માણસોથી એકદમ ભિન્ન છે! પવન અને સમુદ્રના મોજાં પણ તેને આધીન થાય છે!” (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)

પવન તથા સમુદ્ર પણ તેનું માને છે

માણસો અને પ્રાણીઓનું આધીન થવું અથવા સામે થવું એ આશ્ચર્યની વાત નથી, પણ પવન અને પાણીનું આધીન થવું એ ખરેખર આશ્ચર્યકારક છે. કુદરતી પરિબળોનું આ વ્યક્તિત્વકરણ તેઓ જાણે કે માણસોની પેઠે સાંભળીને પ્રત્યુત્તર આપી શકે એવું દર્શાવે છે. (જુઓ: વ્યક્તિત્વકરણ)