gu_tn/MAT/01/18.md

1.2 KiB

ઈસુના જન્મ સુધી દોરી જતી ઘટનાઓનું પ્રકરણ અહીં થી શરૂ થાય છે.

મરિયમ નું વેવિશાળ યુસુફ ની સાથે થયું હતું

“લગ્ન ને સારુ વચન થી બંધાયેલ” અથવા “લગ્નને સારુ પ્રતિબદ્ધ” સામાન્ય રીતે માતાપિતા જ પોતાના બાળકોના લગ્ન ગોઠવતા.

તેઓનો મિલાપ થયા અગાઉ

આ સૌમ્યોક્તિ નો મતલબ “તેઓએ શારીરીક સંબંધ બાંધ્યાં અગાઉ” (જુઓ: સૌમ્યોક્તિ)

તે ગર્ભવતી જણાઈ

“તેઓએ જાણ્યું કે તેને બાળક થવાનું છે” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)

પવિત્ર આત્મા દ્વારા

પવિત્ર આત્મા એ મરિયમ ને બાળક થાય એવું સામર્થ્ય આપ્યું.