gu_tn/LUK/24/45.md

1.0 KiB

તેઓના મન ખોલ્યા

“તેણે તેઓને સમજવાને મદદ કરી” (યુ ડી બી)

તેથી આ લખાયું છે

“આ જે પહેલા લોકોએ લખ્યું હતું”

પશ્ચાતાપ અને પાપોની માફી વિશેનો ઉપદેશ જણાવો

સક્રિય ક્રિયાપદ આધારિત ભાષાંતર કરો: “મસીહા અનુયાયી લોકોને ઉપદેશ કરે પશ્ચાતાપ કરે છે ઈશ્વર પાસેથી પાપોની માફી માંગે.” (જુઓ: સક્રિય અને નિષ્ક્રિય)

ત્રીજા દિવસે

“બે રાત્રી પછી”

દરેક દેશો

“દરેક માનવજાત સમાજને માટે” અથવા “દરેક જૂથના લોકો માટે”