gu_tn/LUK/20/17.md

2.7 KiB

(ઈસુ ટોળા સાથે વાત કરે છે.)

પણ તેઓની તરફ જોયું

“ઇઓસુએ એકી નજરે તેઓની તરફ જોયું” અથવા “પણ તેમણે સીધું તેઓની સામે જોયું.” તેમને આ કહ્યું કારણ કે તેઓ જે કહેતા હતા તે સમજવાને તેમને જવાબદાર ઠરાવ્યા.

આ શાસ્ત્રવચનનો અર્થ શું છે

આ અલંકારિક પ્રશ્નને આ રીતે ભાષાંતર કરી શકાય “તો આ શાસ્ત્રવચન શાના વિષે કહે છે?” અથવા “તમે આ શાસ્ત્રવચન સમજવાને સમર્થ હોવા જોઈએ.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

જે પથ્થર બાંધનારાઓએ નકાર કર્યો હતો તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે

આ અર્થાલંકાર ગીતશાસ્ત્રની ભવિષ્યવાણી છે)

જે પથ્થર બંધાનારાઓએ નકાર કર્યો હતો

જે પથ્થર બાંધકામ માટે એટલો યોગ્ય ન હતો.” એ દિવસોમાં લોકો દીવાલથી ઘર બાંધતા અને અમૂક લોકો પથ્થરોથી ઘર બાંધતા હતા.

ખૂણાનો પથ્થર

આ મહત્વનો પથ્થર કે જે ઈમારતને મજબુત બનાવે છે. આ રીતે ભાષાંતર થાય “મુખ્ય પથ્થર” અથવા “મહત્વનો પથ્થર.”

દરેક જે તે પથ્થર પર પડે છે

“દરેક જે તે પથ્થરે પડે છે. આ ભવિષ્યવાણી કે જેઓ મસીહાનો નકાર કરે છે તેઓનું શું થશે.

ટુકડેટુકડા થઈ જશે

“ટુકડાઓમાં વિખેરાઈ જશે.” પથ્થરે પડવાનું આ પરિણામ છે.

પણ તે જે કોઈ પર પડશે

“પણ જે કોઈના પર તે પડે છે.” આ અર્થાલંકાર ભવિષ્યવાણી છે કે જેઓએ મસીહાનો નકાર કર્યો છે તેઓનો ન્યાય થશે.